ગુજરાતી લોકસંગીતના પ્રખર લોકગાયિકા શ્રીમતી દીના બહેન ગાંધર્વનું 94 વર્ષની વયે નિધન.

  • તેઓએ આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે કવળાં સાસરિયાં, જેસલ તોરલ,દાસી જીવણ વગેરે સંગીતિકાઓમાં દીનાબહેને સ્વર આપ્યો હતો.
  • આ ઉપરાંત સવા બશેરનું મારું દાતરડું, કચ્છમાં અંજાર મોટા શેર છે, મોરબીની વાણીયણ મચ્છુ પાણી જાય જેવા યાદગાર ગીતો દીના બહેને હેમુભાઈ ગઢવી સાથે ગાયેલ છે.
  • તેઓ વર્ષ 1955 થી 1962 સુધી તેઓ રાજકોટ કેન્દ્ર અને ત્યારબાદ આકાશવાણીના દિલ્હી કેન્દ્રમાં ગુજરાતી વિભાગ માટે સંશોધન, સંકલન અને પ્રસ્તુતિ વિભાગમાં ફરજ બજાવી હતી.
announcer Dina Gandharva passes away

Post a Comment

Previous Post Next Post