પ્રસિદ્ધ ઉડિયા ગાયક, ગીતકાર અને સંગીતકાર પ્રફુલ્લા કરનું 83 વર્ષની વયે નિધન.

  • તેઓએ 70થી વધુ ઉડિયા ફિલ્મોમાં સંગીત આપ્યું હતું તેમજ અનેક ફિલ્મ, રેડિયો અને મ્યુઝિક આલ્બમ માટે ગીતો લખ્યા હતા અને તેને પોતાનો અવાજ પણ આપ્યો હતો.
  • તેઓએ 4 બંગલા ફિલ્મો માટે પણ ગીત લખ્યા હતા અને સંગીત આપ્યું હતું.
  • વર્ષ 2015માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
  • આ સિવાય તેઓને જયદેવ એવોર્ડ, સ્વર્ણ સંજીવની એવોર્ડ, બાલકૃષ્ણ દાસ એવોર્ડ, કદામ્બિની એવોર્ડ, પરંપરા એવોર્ડ જેવા અનેક પુરસ્કારો એનાયત કરાયા હતા.

Post a Comment

Previous Post Next Post