કેન્દ્ર દ્વારા મંકીપોક્સના કેસમાં વધારાને પગલે કાર્યદળની રચના કરવામાં આવી.

  • રોગના નિદાન તેમજ અસરગ્રસ્તોને રસીકરણ કરવાના કાર્યમાં માર્ગદર્શન અને સરળતા માટે આ નિર્ણય  લેવાયો છે.
  • ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સના ચાર કેસ નોંધાયા છે, જે પૈકી કેરળમાં ત્રણ અને દિલ્હીમાં એક કેસ નોંધાયો છે.
  • કેરળમાં મંકીપોક્સ જેવા લક્ષણો ધરાવતા એક યુવકનું મૃત્યું થયેલ છે. 
  • ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલાં જ WHO  એ મંકીપોક્સને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.
Centre forms task force to monitor monkeypox virus situation in nation

Post a Comment

Previous Post Next Post