જાણીતા 'દમ પુખ્ત' શેફ ઇમ્તિયાઝ કુરેશીનું 93 વર્ષની વયે નિધન.

  • તેઓ દમ પુખ્ત, એક ધીમી રસોઈ પદ્ધતિ માટે જાણીતા હતા જે અવધના શાહી રસોડામાં વપરાતી હતી. 
  • તેઓ “કયુલેનરી જીનીયસ” તરીકે ઓળખાતા હતા.
  • તેઓને તેમની રસોઈ પ્રતિભા માટે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સાનીત કરવામાં આવ્યા હતા.
Noted 'Dum Pukht' Chef Imtiaz Qureshi passes away at the age of 93.


Post a Comment

Previous Post Next Post