વડાપ્રધાન દ્વારા આસામમાં “બીર લચિત બોરફૂકન”ની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ અનાવરણ લહદોઈગઢ, હોલોંગાપર, જોરહાટમ સ્થિત કરવામાં આવ્યું.
  • બીર લચિત બોરફૂકન પ્રખ્યાત સેનાપતિ કે જેઓ 1671ના સરાઈઘાટના યુદ્ધમાં તેમના નેતૃત્વ માટે જાણીતા છે જ્યાં તેમણે મુઘલ આક્રમણને નિષ્ફળ બનાવ્યું હતું.
PM to Unveil 125-Foot Statue of Bir Lachit Borphukan in Assam

Post a Comment

Previous Post Next Post