સુપ્રીમ કોર્ટ દ્વારા લગ્નને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

  • આ નિર્ણય મુજબ કોર્ટે હિંદુ લગ્ન એક સંસ્કાર છે અને જો જરૂરી વિધિઓ કરવામાં આવી ન હોય અને હિન્દુ લગ્ન રદબાતલ ગણવામાં આવશે.
  • કોર્ટ દ્વારા હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિંદુ લગ્નની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતાને સ્પષ્ટ કરવામાં આવી. 
  • હિંદુ લગ્નને માન્ય રાખવા માટે, તે સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ પરિભ્રમણના સાત પગલાં) જેવા યોગ્ય સંસ્કાર અને વિધિઓ સાથે કરવાની રહેશે.
  • સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ, એક પુરુષ અને સ્ત્રી એક્ટના નિયમો અનુસાર પતિ અને પત્નીનો દરજ્જો મેળવી શકે છે.
  • સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 માત્ર હિંદુઓ પૂરતો મર્યાદિત નથી. 
  • ભારતની સર્વોચ્ચ અદાલત એ ભારતના બંધારણ હેઠળની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. 
  • 28 જાન્યુઆરી 1950 ના રોજ, ભારત સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક બન્યાના બે દિવસ પછી, સુપ્રીમ કોર્ટનું ઉદ્ઘાટન થયું હતું.
Hindu marriage not valid unless performed with requisite ceremonies SC

Post a Comment

Previous Post Next Post