વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત નવી સંરક્ષણ કંપનીઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી.

  • સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને સરકારી વિભાગમાંથી સાત ટકા સરકારી માલિકીની કોર્પોરેટ કંપનીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે.
  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સંરક્ષણ સજ્જતામાં આત્મનિર્ભરતા વધારવાનાનો છે.
  • આ સાત કંપનીઓમાં એમ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ, આર્મર્ડ વ્હીકલ્સ કોર્પોરેશન લિમિટેડ અવની, એડવાન્સ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ, યંત્ર ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ અને ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે.


Post a Comment

Previous Post Next Post