ઉતરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલ લોકોના પરિવારને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી.

  • હરિદ્વારના સુલ્તાનપુર જનસભા દરમ્યાન તેઓએ 4922.82 લાખ કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
  • જેમાં આદમપુર ગ્રામ પંચાયતને નાગર પંચાયત બનાવવી, લક્જરમાં ખેલ મેદાન, ભીક્કમપુર, જીતપુરમાં SDRFની તહેનાતી અને વીજળી સબસ્ટેશનના નિર્માણ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
Pushkar sinh

Post a Comment

Previous Post Next Post