ભારતમાં વિજય દશમીનો તહેવાર ઉજવવામાં આવ્યો.

  • આ તહેવાર શ્રી રામના રાવણ પર વિજય માટે ઉત્સવ રૂપે ઉજવાય છે.
  • કેરલ રાજ્યમાં ‘વિદ્યારંભમ પરંપરા’ના ભાગ રૂપે બાળકો વિદ્યા જગતમાં પ્રવેશ કરશે.
  • વિશ્વમાં રહેલા કેરલવાસીઓ દશેરાનો દિવસ ‘વિદ્યારંભ દિવસ’ એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવાની શરૂઆતના દિવસ તરીકે ઉજવે છે.

Vijya Dashmi

Post a Comment

Previous Post Next Post