- તેઓ ભારતીય વિદેશ સેવાના 1994 બેચના અધિકારી છે. તેઓ હાલમાં વિયેતનામમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે.
- તેઓ વિક્રમ દોરાઈસ્વામીનું સ્થાન લેશે જે યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળશે.
- યુકેમાં ભારતના રાજદૂત ગાયત્રી ઈસાર કુમાર 30 જૂનના રોજ સેવા નિવૃત્ત થયા હતા.