પ્રણય વર્માને બાંગ્લાદેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ ભારતીય વિદેશ સેવાના 1994 બેચના અધિકારી છે.  તેઓ હાલમાં વિયેતનામમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે.
  • તેઓ વિક્રમ દોરાઈસ્વામીનું સ્થાન લેશે જે યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળશે.
  • યુકેમાં ભારતના રાજદૂત ગાયત્રી ઈસાર કુમાર 30 જૂનના રોજ સેવા નિવૃત્ત થયા હતા.
Pranay Kumar Verma appointed new Indian High Commissioner to Bangladesh


Post a Comment

Previous Post Next Post