- 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેને 134 મત જ્યારે દુલ્લાસ અલાહાપેરુમેને 82 તથા અનુરાકુમાર દિસાનાયકેને 3 મત મળ્યા હતા.
- દેશમાં વ્યાપક વિરોધને પગલે ગોટાબાયા રાજપક્ષેએ પદ પરથી રાજીનામું આપવું પડ્યું તે પછી વિક્રમસિંઘ કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા.
- અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. ઈંધણ, આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત સર્જાઈ છે.