HomeCurrent Affairs ભારતીય સેના દ્વારા "સુદર્શન પ્રહાર" કવાયત હાથ ધરવામાં આવી. byTeam RIJADEJA.com -December 02, 2022 0 આ કવાયત 29મી નવેમ્બરના રોજ સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા રાજસ્થાનના રણમાં હાથ ધરવામાં આવી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા દળોના એકીકરણ અને નવી યુદ્ધ તકનીકોના અભ્યાસ દ્વારા લડાઇ શક્તિમાં સુમેળ વધારવાનો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter