ભારતીય સેના દ્વારા "સુદર્શન પ્રહાર" કવાયત હાથ ધરવામાં આવી.

  • આ કવાયત 29મી નવેમ્બરના રોજ સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા રાજસ્થાનના રણમાં હાથ ધરવામાં આવી.  
  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા દળોના એકીકરણ અને નવી યુદ્ધ તકનીકોના અભ્યાસ દ્વારા લડાઇ શક્તિમાં સુમેળ વધારવાનો છે.
Sudarshan Prahar Exercise

Post a Comment

Previous Post Next Post