- આ કવાયત વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં યોજવામાં આવશે જેમાં ભારત તરફથી શિવાલિક અને કામોરતા જહાજો ભાગ લેશે.
- આ કવાયતનો ઉદ્દેશ્ય ભારત અને વિયેતનામ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષના અવસરે બંને નૌકાદળો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન, મૈત્રીને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવાનો છે.