ભારત અને વિયેતનામનાં નૌકાદળ દ્વારા સયુંકત નૌકા કવાયત હાથ ધરવામાં આવશે.

  • આ કવાયત વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં યોજવામાં આવશે જેમાં ભારત તરફથી શિવાલિક અને કામોરતા જહાજો ભાગ લેશે. 
  • આ કવાયતનો ઉદ્દેશ્ય ભારત અને વિયેતનામ વચ્ચેના રાજદ્વારી સંબંધોના  50 વર્ષના અવસરે બંને નૌકાદળો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન, મૈત્રીને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવાનો છે.
A joint naval exercise will be conducted by the navies of India and Vietnam.

Post a Comment

Previous Post Next Post