હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા "સુખ આશ્રય ફંડ" શરૂ કરવામાં આવ્યું.

  • હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ દ્વારા અનાથ બાળકો સાથે એકલી મહિલાને  માટે આ રાહત ફંડની જાહેરાત કરવામાં આવી.  
  • આ રાહત ફંડનું નામ 'મુખ્યમંત્રી સુખ આશ્રય સહાય કોશ' રાખવામાં આવ્યું છે જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
  • જેમાં સરકારે 101 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે.   
  • આ યોજના હેઠળ તહેવાર નિમિત્તે અનાથ બાળકો અને એકલ મહિલાઓને 500 રૂપિયા ફેસ્ટિવલ ગ્રાન્ટ અને પોકેટ મની માટે 4,000 રૂપિયા આપવામાં આવશે.
    Himachal Pradesh Government Launched Chief Minister Sukhashray Sahayata Kosh

Post a Comment

Previous Post Next Post