- કેન્દ્ર સરકાર દ્વારા પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ (પ્રશાદ) યોજના હેઠળ વિકાસ માટે આ ચાર તીર્થયાત્રી કેન્દ્રોની પસંદગી કરવામાં આવી.
- કર્ણાટકમાંથી મૈસુરમાં ચામુંડેશ્વરી મંદિર, ઉડુપી જિલ્લાના કુંજરાગિરીમાં શ્રી માધવા વાના, બિદર જિલ્લામાં પાપનાશ મંદિર અને બેલગવી જિલ્લાના સૌંદત્તીમાં શ્રી રેણુકા યલ્લમ્મા મંદિરને યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા છે.
- ઉલ્લેખનીય છે કે સ્વદેશ દર્શન યોજના હેઠળ હમ્પી અને મૈસુરના હેરિટેજ સ્થળોની પસંદગી થઈ ચૂકી છે.