કેન્દ્ર સરકાર દ્વારા પ્રશાદ યોજના હેઠળ કર્ણાટક રાજ્યમાં ચાર યાત્રાળુ કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા.

  • કેન્દ્ર સરકાર દ્વારા પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ (પ્રશાદ) યોજના હેઠળ વિકાસ માટે આ ચાર તીર્થયાત્રી કેન્દ્રોની પસંદગી કરવામાં આવી.
  • કર્ણાટકમાંથી મૈસુરમાં ચામુંડેશ્વરી મંદિર, ઉડુપી જિલ્લાના કુંજરાગિરીમાં શ્રી માધવા વાના, બિદર જિલ્લામાં પાપનાશ મંદિર અને બેલગવી જિલ્લાના સૌંદત્તીમાં શ્રી રેણુકા યલ્લમ્મા મંદિરને યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા છે.
  • ઉલ્લેખનીય છે કે સ્વદેશ દર્શન યોજના હેઠળ હમ્પી અને મૈસુરના હેરિટેજ સ્થળોની પસંદગી થઈ ચૂકી છે.
Ministry of Tourism Selected Four Pilgrim Centres Under PRASHAD Scheme

Post a Comment

Previous Post Next Post