- તેઓ મજબૂત શાંતિવાદી વલણ માટે પ્રખ્યાત હતા.
- તેઓ જાપાનના એહિમના પશ્ચિમ પ્રીફેક્ચરમાં 1935 માં જન્મ્યા હતા.
- તેઓએ વર્ષ 1957થી લેખક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓને વર્ષ 1994માં સાહિત્યમાં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
- નોબેલ પારિતોષિક બાદ તેમને જાપાનનો ઓર્ડર ઓફ કલ્ચર એનાયત કરવામાં આવ્યો, જે દેશના ટોચના કલાકારો, લેખકો અને વૈજ્ઞાનિકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.