વર્ષ 2022નો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ આશા ભોસલે, વિદ્યા બાલન અને પંકજ ઉધાસને આપવામાં આવશે.

  • લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની શરૂઆત 6 એપ્રિલ 2022ના રોજ કરવામાં આવી હતી જેમાં પહેલો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો.
  • લતા મંગેશકરે અત્યાર સુધીમાં 20 ભાષાઓમાં 11 હજારથી વધુ ગીતો ગાયા છે.  
  • પંકજ ઉધાસ અને આશા ભોંસલેને સંગીતની દુનિયામાં તેમના યોગદાન બદલ જ્યારે વિદ્યા બાલન તેમજ અભિનેતા અને દિગ્દર્શક પ્રશાંત ઓકને સિનેમાની દુનિયામાં તેમના યોગદાન બદલ વિશેષ એવોર્ડ આપવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે આશા ભોંસલેનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવા માટે નોંધાયેલું છે. 
Asha Bhosle, Vidya Balan And Pankaj Udhas To Be Honoured With Lata Deenanath Mangeshkar Puraskar

Post a Comment

Previous Post Next Post