સુદાનમાં ફસાયેલા ભારતીયોને 'ઓપરેશન કાવેરી' હેઠળ ભારત પાછા લાવવામાં આવ્યા.

  • સુદાનમાં ફસાયેલા ભારતીયોની પ્રથમ બેચ ભારતીય નૌકાદળના જહાજમાં સાઉદી અરેબિયાથી લઈ આવવવામાં આવ્યા.  
  • આ માટે નૌકાદળનું INS સુમેધા 278 લોકો સાથે પોર્ટ સુદાનથી જેદ્દાહ રવાના કરવામાં આવી.
  • હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજનાના ભાગરૂપે ભારત દ્વારા જેદ્દાહ ખાતે C-130J અને INS સુમેધા એમ બે લશ્કરી પરિવહન વિમાન પોર્ટ સુદાન ખાતે તૈનાત કરવામાં આવ્યા.
Indians stranded in Sudan were brought back to India under 'Operation Cauvery'.

Post a Comment

Previous Post Next Post