સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય નૌસેના દ્વારા 'ટકાઇ વિધિ' માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા.

  • આ વિધિ જહાજ નિર્માણ માટેની 2000 વર્ષ જૂની પદ્ધતિ છે જેને 'પ્રાચીન સિલાઇ વાળી વિધિ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ કરારનો ઉદેશ્ય લુપ્ત થતી આ કલાને પુનર્જીવિત કરવાનો છે.
  • આ કલામાં ખીલાઓનો ઉપયોગ કરવાને બદલે લાકડાના તખ્તાઓને એકસાથે સિલાઇ કરીને તેને લચીલું બનાવવામાં આવે છે.
  • હાલમાં પણ ભારતના અમુક ક્ષેત્રોમાં માછલી પકડવા માટે આ પ્રકારની નૌકાઓનો ઉપયોગ થાય છે.
Ministry of Culture and Indian Navy signed a MoU to revive the Tankai method

Post a Comment

Previous Post Next Post