ચૂંટણી પંચ દ્વારા અભિનેતા આયુષ્માન ખુરાનાનો મતદાન જાગૃતિ માટે વિડિયો બનાવવામાં આવ્યો.

  • આ નિર્ણયનો ઉદ્દેશ્ય વધુને વધુ યુવાનોને આકર્ષવાનો છે.
  • લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી સાત તબક્કામાં યોજાવાની છે. મતગણતરી 4 જૂને હાથ ધરવામાં આવશે.
EC ropes in Ayushmann Khurrana to urge youth to vote in LS elections

Post a Comment

Previous Post Next Post