ઉર્દૂ સાહિત્યકાર અબ્દુસલામ અબ્દુરઝાક 83 વર્ષની વયે નિધન.

  • તેઓ પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી, હતા તેઓ ઉપનામ “સલામ બિન રઝાક”થી વધુ જાણીતા હતા.
  • તેઓને 2004માં તેમના વાર્તા સંગ્રહ 'શિક્તા બતન કે દર્મિયાં' માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
  • તેઓનો જન્મ 1941માં રાયગઢ જિલ્લાના પનવેલમાં થયો હતો.
  • તેમની ચાર ડઝનથી વધુ વાર્તાઓ ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત કરવામાં આવી હતી, જ્યારે તેમાંથી એક ડઝનથી વધુ વાર્તાઓ શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ છે.
  • તેઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં નવી મુંબઈમાં મ્યુનિસિપલ શાળાના શિક્ષક તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે સાહિત્યના બે ઉર્દૂમાં અને એક હિન્દીમાં એમ ત્રણ મુખ્ય સંગ્રહો પણ પ્રકાશિત કર્યા હતા.
  • ઈતિહાસકાર હોવા ઉપરાંત તેમણે ઘણી મરાઠી વાર્તાઓનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે.
  • છ દાયકાથી વધુની તેમની લાંબી સાહિત્યિક કારકિર્દીમાં તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગાલિબ પુરસ્કાર, મહારાષ્ટ્ર ઉર્દૂ સાહિત્ય અકાદમી પુરસ્કાર અને અન્ય ઘણા સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.
  • તેઓની કેટલીક સાહિત્યિક કૃતિઓમાં 'નગી દોપહર કા સિપાહી', 'મુઅબ્બીર' અને 'ઝિંદગી અફસાના નહીં'નો સમાવેશ થાય છે.
Renowned Urdu Writer Salam Bin Razzaq Passes Away at 83

Post a Comment

Previous Post Next Post