કેદાર જાધવ દ્વારા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી.

  • તેણે 2014 થી 2020 વચ્ચે ભારત માટે 73 ODI અને 9 T20 મેચ રમી છે.
  • જાધવે 2019નો વર્લ્ડ કપ રમ્યો હતો અને તે સેમી ફાઇનલમાં પહોંચેલી ટીમનો ભાગ હતો.
  • તેણે વર્ષ 2020માં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી.
  • તેણે છેલ્લે IPL 2023 ના બીજા ભાગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી IPL રમી હતી.
  • તેણે IPL કારકિર્દીમાં, કેદાર જાધવે 95 મેચ રમી અને 123.14ના સ્ટ્રાઈક રેટથી 1208 રન બનાવ્યા, જેમાં તેના નામે 4 અડધી સદી છે.
Kedar Jadhav announces retirement from all forms of cricket

Post a Comment

Previous Post Next Post