HomeCurrent Affairs કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા TET પ્રમાણપત્રની સમયમર્યાદા આજીવન કરવામાં આવી. byTeam RIJADEJA.com -June 03, 2021 0 Teachers Eligibility Test (TET)ના પ્રમાણપત્રની યોગ્યતા અગાઉ 7 વર્ષ માટેની હતી. આ નિર્ણય વર્ષ 2011થી લાગૂ કરાયો છે. આ માટેની ઘોષણા કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ (નિશંક) એ કરી છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter