- આ પ્રકારનો ડ્રોન દ્વારા કરાયેલો આ દેશનો પ્રથમ હૂમલો છે.
- આ એરબેઝ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 14 કિ.મી. દૂર વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતું એરબેઝ છે.
- આ હુમલામાં ડ્રોન મારફત એરબેઝની અંદર Integrated development environment (IDE) ફેંકવામાં આવી હતી જેના દ્વારા ઇમારતની છત પર કાણુ પડી ગયું હતું.
- આ હુમલો સંરક્ષણમંત્રી રાજનાથસિંહના લદાખની મુલાકાતના અમૂક કલાક પહેલા જ થયો હતો તેમ છતાં તેઓ લદાખ પહોંચીને સૈનિકોને મળ્યા હતા.