વડાપ્રધાન મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું.

  • આ સંબોધનમાં વડાપ્રધાને કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે.
  • આ નિર્ણયોમાં 18થી ઉપરની ઉમરના લોકોને વેક્સિન નિઃશુલ્ક / ફ્રી કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશનની જવાબદારીમાંથી 25% કામ રાજ્યોને 1લી મે, 2021થી સોંપાયું હતું તેને રાજ્ય સરકારોના આગ્રહથી પરત લેવામાં આવ્યું છે જેથી હવે વેક્સિનેશનની તમામ જવાબદારી કેન્દ્ર સરકાર સંભાળશે.
  • આ સિવાય દેશના ગરીબ નાગરિકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દિવાળી સુધી ફ્રી રાશન અપાશે.

PM Modi addressed Nation

Post a Comment

Previous Post Next Post