ભારતના પૂર્વ ફૂટબૉલર એમ. પ્રસન્નનું 73 વર્ષની વયે નિધન.

  • તેઓ 1973માં Merdeka Cup દરમિયાન ભારતની ફૂટબોલ ટીમમા હતા જેના કોચ પી. કે. બેનરજી હતા તેમજ કેપ્ટન ઇન્દર સિંહ હતા.
  • એમ. પ્રશન્ન કેરળના કોઝિકોડના હતા તેમજ 1965થી કેરળ રાજ્યની જુનિયર ટીમમાં જોડાયા હતા.
  • તેઓએ મહારાષ્ટ્રની ટીમ માટે કોચિંગ આપ્યું હતું તેમજ તેમના કોચિંગમાં જ મહારાષ્ટ્ર સંતોષ ટ્રોફી ટૂર્નામેન્ટમાં રનર્સ-અપ રહ્યું હતું.
M. Prasannan


Post a Comment

Previous Post Next Post