ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક તરીકે મરિયપ્પન થંગાવેલુંની પસંદગી કરવામાં આવી.

  • આ નિર્ણય ભારતની પેરાલિમ્પિક સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયો છે જેના અધ્યક્ષ આર. સત્યનારાયણ છે. 
  • મરિયપ્પન થંગાવેલુએ રિયો પેરા ઓલિમ્પિક 2016માં ટી-42 ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 
  • Tokyo Olympic 2020ની શરુઆત 8 ઑગષ્ટ, 2021થી જાપાનના ટોક્યો ખાતે Japan National Stadium ખાતે થનાર છે. 
  • ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવનો Motto 'United by Emotion' રખાયો છે.
Mariyappan Thangavelu


Post a Comment

Previous Post Next Post