ટોક્યો ઓલિમ્પિકના ઉદ્‌ઘાટનમાં ભારતના ધ્વજવાહક તરીકે મેરિકોમ અને મનપ્રીતની પસંદગી કરવામાં આવી.

  • 23 જુલાઇથી જાપાનના ટોક્યો ખાતે શરુ થનાર ઓલિમ્પિક 2020ના ઉદ્‌ઘાટનમાં ભારતના ધ્વજવાહક તરીકે મહિલા બોક્સર એમસી મેરિકોમ અને હૉકી ટીમના સુકાની મનપ્રીતસિંહની પસંદગી કરવામાં આવી છે. 
  • ઓલિમ્પિક 2020ના સમાપનમાં રેસલર બજરંગ પૂનિયા ભારતના ધ્વજવાહક તરીકે પસંદ કરાયા છે. 
  • પેરાલિમ્પિક માટે ભારતના ધ્વજવાહક તરીકે મરિયપ્પન થાંગાવેલુની પસંદગી કરવામાં આવેલ છે. 
  • ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઇથી 8 ઑગષ્ટ દરમિયાન જાપાનના ટોક્યો ખાતે યોજાનાર છે.
Tokyo Olympic India


Post a Comment

Previous Post Next Post