- તેઓ હાલના રાજ્યસભા સદનના નેતા થાવરચંદ ગેહલોતનું સ્થાન લેશે.
- થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્તિ મળી છે.
- પિયુષ ગોયલની આ નિયુક્તિ ચોમાસુ સત્ર પહેલા કરવામાં આવી છે જેઓ વર્ષ 2010થી રાજ્યસભાના સદસ્ય છે.
- મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પિયુષ ગોયલ પાસે બે મંત્રાલય હતા જેમાં Consumer Affairs, Food and Public Distribution તેમજ Commerce & Industry નો સમાવેશ થાય છે પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ તેઓને ટેક્સ્ટાઇલ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે જે અગાઉ સ્મૃતિ ઇરાની પાસે હતું.