- ઇરાનના રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ હાજરી આપી હતી.
- ભારતના વિદેશમંત્રીની છેલ્લા એક મહિનામા આ બીજી ઇરાન યાત્રા છે.
- અમેરિકાનો વાંધો હોવા છતા ભારત અને ઇરાનના સંબંધો મજબૂત બની રહ્યા છે જેની આ નિશાનીઓ છે.
- ઇરાનની રાજધાની તેહરાન છે તેમજ ત્યાનું ચલણ ઇરાનિયન રિયાલ છે.
