વડાપ્રધાન મોદી આજે યુએનની સુરક્ષા પરિષદને સંબોધન કરશે.

  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. 
  • UNSC ના આ પરિસંવાદનો વિષય 'સમુદ્રી સલામતી વધારવીમ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી' રખાયો છે. 
  • UNSCમાં સમુદ્રી સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય અને સામૂહિક ચર્ચા થાય તેવુ પણ પ્રથમવાર બનશે. 
  • હાલ ભારત UNSC નું બે વર્ષ માટે હંગામી સભ્ય છે.


Post a Comment

Previous Post Next Post