- હરિયાણા સરકાર દ્વારા અનૈતિક પ્રથાઓ માટે સામાન્ય રીતે વપરાતો શબ્દ 'ગોરખધંધા' ના ઉપયોગ પર પ્રતિબંધ લાગૂ પડાયો છે.
- હરિયાણાના ગોરખનાથ સમુદાય દ્વારા આ શબ્દના ઉપયોગને લઇ વાંધો ઉઠાવાયા બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
- આ માટે સરકાર દ્વારા એક આદેશ પ્રસિદ્ધ કરી તેને કાયદાકીય રુપ અપાયું છે.
- ગુરુ ગોરખનાથ એક સંત હતા જેના અસંખ્ય અનુયાયીઓ હરિયાણામાં વસે છે.
