- આ હાઇ-વે પર હરિયાણાના કર્ણ લેક રિસોર્ટમાં ચાર્જિંગ સ્ટેશન ઉભુ કરાયું છે જે આ હાઇ-વેની લગભગ મધ્યમાં છે.
- આ હાઇ-વે પર દર 25 થી 30 કિ.મી. અંતર પર એક ચાર્જિંગ સેન્ટર બનાવવામાં આવશે જેથી ઇ-વાહનો સરળતાથી રિચાર્જ કરી શકાય. - દિલ્હીથી ચંદીગઢ બાજુ 10 તેમજ ચંદીગઢથી દિલ્હી તરફ કુલ 9 ચાર્જિંગ સ્ટેશન બનાવાયા છે.
- આ ચાર્જિંગ સ્ટેશન પર કારને 3 થી 4 કલાકમાં તેમજ બાઇક/ મોપેડને 20 મિનિટમાં ચાર્જ કરી શકાશે.
