લોક્સભામાં Taxation Act (Amendment) અને Central Universities (Amendment) Bill પસાર કરાયા.

  • કરાધાન કાયદા સંશોધન  બીલ 2021માં 28 મે, 2012 પહેલા કરાયેલ ભારતીય સંપત્તિના કોઈપણ અપ્રત્યક્ષ હસ્તાંતરણ માટે જૂના સંશોધનના આધાર પર કોઈ ટેક્સ માંગી નહી શકાય તેવી જોગવાઈ છે. 
  • આ પ્રકારના કિસ્સાઓમા ચુકવાયેલ રકમને  વ્યાજ વિના પરત કરવાની પણ જોગવાઈ છે. 
  • આ કાયદો 1961ના ઈન્કમટેક્સ અધિનિયમ અને 2012ના નાણાંઅધિનિયમનું સ્થાન લેશે. 
  • વિશ્વ વિદ્યાલય સંશોધન બીલમાં લદ્દાખમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપવાની તેમજ તેનું નામ સિંધુ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય રાખવાની જોગવાઈ છે. 
Taxation Act (Amendment) / Centre Universities (Amendment) Bill



Post a Comment

Previous Post Next Post