રાજીવગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરાયું.

  • આ નિર્ણય ભારતની મેન્સ અને વિમેન્સ હોકી ટીમ દ્વારા ટૉકીયો ઓલિમ્પિકમાં કરાયેલ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ લેવાયો છે. 
  • આ પુરસ્કારની શરૂઆત 1991-92માં કરવામાં આવી હતી. 
  • જેમાં પુરસ્કાર મેળવનારને 25 લાખ રોકડ આપવામાં આવે છે.  
  • સૌપ્રથમ આ પુરસ્કાર શતરંજના ખેલાડી વિશ્વનાથન આનંદને અપાયો હતો. તેમજ છેલ્લે 2020માં આ પુરસ્કાર રોહિત શર્મા (ક્રિકેટ), મરિયપ્પન તલૈયા વાલા (પેરાલિમ્પિક્સ હાઇ જમ્પ), મલિકા બત્રા (ટેબલ ટેનિસ), વિનેશ ફોગાટ (રેસલીંગ) અને રાની રામપાલ (હોકી)ને અપાયો હતો.
renaming of the Rajiv Gandhi Khel Ratna Award


Post a Comment

Previous Post Next Post