- તેઓનો જન્મ 26, ઓક્ટોબર ઈ.સ. 1933માં વડોદરાના પાણીગેટ વિસ્તારના મોગલવાડામાં થયો હતો.
- ગુજરાતમાં તેઓ એક માત્ર એવા સાહિત્કાર હતા જેઓ 'નઅત-એ-આદાદ' તરીકે જાણીતા હતા એટલે કે મૂળાક્ષરોની આંકડાકીય કિંમત પરથી કોઈ શબ્દના વખાણ કરવાની કળા.
- પહેલાના સમયમાં ઈતિહાસને લગતા તમામ પુસ્તકોના નામ આ પદ્ધતિથી લખવામાં આવતા હતા.