મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા 'મિશન કવચ કુંડલ' ની જાહેરાત કરવામાં આવી.

  • આ મિશન હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે દરરોજ 15 લાખ લોકોને કોરોના રસી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. 
  • આ મિશન અંતર્ગત 15 ઑક્ટોબર સુધીમાં 100 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે.
  • મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2,486 કોરોના વાયરસના કેસ નોંધાયા છે તેમજ છેલ્લા 7 દિવસની સરેરાશ મુજબ રોજ લગભગ 2700 કેસ નોંધાઇ રહ્યા છે.
Mission Kavach Kundal

Post a Comment

Previous Post Next Post