- આ રેલી ભારતની આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં રવાના કરવામાં આવી છે.
- આ રેલી પોતાના 7,500 કિ.મી. યાત્રા દરમિયાન 12 રાજ્યોના 18 શહેરોની મુલાકાત લેશે જેમાં સ્વતંત્રતા આંદોલન અને સ્વતંત્રતા સેનાનીઓએ સાથે સંકળાયેલ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ યોજાશે.
- આ રેલી 30 ઑક્ટોબર, 2021ના રોજ દિલ્હી ખાતે પરત ફરશે.
- હાલ 15 ઑગષ્ટના રોજ શરુ થયેલ સાઇકલ રેલી દિલ્હી પરત ફરી છે જે 41,000 કિ.મી.નું અંતર કાપીને 21 રાજ્યોમાં ફરીને આવી છે.
- આ સાઇકલ યાત્રામાં 900 સાઇકલ યાત્રીઓ સામેલ થયા હતા.