સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતના 836 લોકોને "સંયુક્ત રાષ્ટ્ર પદક" થી સન્માનિત કરાયા.

  • આ સન્માન તેઓને દક્ષિણ સુદાનમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે કરાયેલા પ્રયત્નો બદલ અપાયું છે.
  • આ કાર્ય "ભારતીય સૈનિક સંયુક્ત રાષ્ટ્ર શાંતિસભા અભિયાન" નો એક ભાગ છે.
UN Medal

Post a Comment

Previous Post Next Post