વડાપ્રધાનના સલાહકાર તરીકે નિવૃત્ત IAS અધિકારી અમિત ખરેની 2 વર્ષ માટે નિમણુંક કરવામાં આવી.

  • અમિત ખરેએ બિહારના પશ્ચિમ સિંહભૂમમાં પોસ્ટીંગ દરમ્યાન સૌથી પહેલા ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં લાલુપ્રસાદ યાદવ સહીત ટોચના નેતાઓ અને અધિકારીઓને જેલ થઇ હતી.
  • તેઓ 1985ની બેચના આઈ. એસ. છે. તેઓ સંસાધન અને માહિતી પ્રસારણ વિભાગમાં કામ કરી ચુક્યા છે.
  • નિવૃત્તિ અગાઉ તેઓએ નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે મહત્વની કામગીરી કરી હતી.
Amit Khare

Post a Comment

Previous Post Next Post