HomeCurrent Affairs કેન્દ્રીય રોડ પરિવહન મંત્રાલય દ્વારા બસમાં ફાયર આલાર્મ લગાવવાનું ફરજિયાત કરાયું. byR. I. Jadeja -January 31, 2022 0 Ministry of Road Transport and Highways of India દ્વારા ટાઇપ-3 બસ અને શાળાની બસમાં આ પ્રકારના આલાર્મ લગાવવાનું ફરજિયાત કરાયું છે. હાલ આ પ્રકારના વાહનોમાં આગની ઓળખ માટે સપ્રેશન સિસ્ટમની વ્યવસ્થા છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter