- છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા 73માં ગણતંત્ર દિવસ પર આ જાહેરાત કરવામાં આવી છે.
- આ જાહેરાત મુજબ છત્તીસગઢમાં હવેથી સરકારી કર્મચારીઓએ સપ્તાહમાં પાંચ દિવસ જ કામ કરવાનું રહેશે.
- છત્તીસગઢ રાજ્યની સ્થાપના 1 નવેમ્બર, 2000ના રોજ કરવામાં આવી હતી જેની રાજધાની રાયપુર છે.