જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે ને 'નેતાજી પુરસ્કાર 2022' અપાયો.

  • આ પુરસ્કાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ (23 જાન્યુઆરી)ના રોજ તેઓએ સમાજમાં આપેલ પોતાના યોગદાન બદલ અપાયો છે. 
  • આ પુરસ્કાર જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે તરફથી જાપાનના કાઉન્સિલર જનરલ નાકામુરા યુતાકાએ નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અને નેતાજી રિસર્ચ બ્યૂરોના નિર્દેશક સુગાતા બોઝના હસ્તે પ્રાપ્ત કર્યો છે. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ભારત સરકારનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પણ એનાયત કરાયો હતો.
Shinzo Aabe


Post a Comment

Previous Post Next Post