- આ પુરસ્કાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ (23 જાન્યુઆરી)ના રોજ તેઓએ સમાજમાં આપેલ પોતાના યોગદાન બદલ અપાયો છે.
- આ પુરસ્કાર જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે તરફથી જાપાનના કાઉન્સિલર જનરલ નાકામુરા યુતાકાએ નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અને નેતાજી રિસર્ચ બ્યૂરોના નિર્દેશક સુગાતા બોઝના હસ્તે પ્રાપ્ત કર્યો છે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ભારત સરકારનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પણ એનાયત કરાયો હતો.