HomeCurrent Affairs ભારત અને ઇઝરાયલના રાજદ્વારી સંબંધોના 30 વર્ષ પૂર્ણ થયા. byR. I. Jadeja -January 30, 2022 0 ભારત અને ઇઝરાયલ વચ્ચે પૂર્ણ સ્તરના રાજદ્વારી સંબંધોની શરુઆત 29 જાન્યુઆરી, 1992થી થઇ હતી.ત્યારબાદથી બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વિકાસ પામી હતી.ઉલ્લેખનીય છે કે ભારતે ઇઝરાયલને 17 સપ્ટેમ્બર, 1950ના રોજ માનયતા પ્રદાન કરી હતી. Tags: Current Affairs Gujarati India Facebook Twitter