INS ખુકરીને સેવાનિવૃત કરાયા બાદ દીવ પ્રશાસનને સોંપવામાં આવ્યું.

  • ભારતીય નૌકાદળના ઘરઆંગણે નિર્મિત સરફેસ-ટુ-સરફેસ મિસાઇલ ફિટેડ જહાજ INS ખુકરી (P49)ને 32 વર્ષની સેવા બાદ 26 જાન્યુઆરીના રોજ દીવને સોંપવામાં આવ્યું છે.
  • આ જહાજ 23 ઑગષ્ટ, 1989માં નૌકાદળમાં સામેલ કરાયું હતું.
  • આ જ નામથી નૌકાદળમાં બીજું જહાજ સામેલ કરાયું છે અને આ જહાજને દીવમાં જાહેર પ્રદર્શન માટે ભેટ કરાયું છે.
  • આ જહાજને મઝગાવ ડોક શિપબિલ્ડર્સ દ્વારા બનાવાયું હતું.
INS Khukri


Post a Comment

Previous Post Next Post