- આ માટે કેન્દ્ર દ્વારા જમ્મુ અને કાશ્મીર પુનર્ગર્ઠન આદેશ, 2020 હેઠળ 31 માર્ચ, 2020ના રોજ ગેઝેટમાં માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેના 19 મહિના બાદ આ નિર્ણય લેવાયો છે.
- આ નિર્ણય Security Review Coordination Committee (SRCC) દ્વારા મળેલ બેઠકમાં લેવાયો છે.
- આ નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને ગુલામ નબી આઝાદની વિશેષ સુરક્ષા (Special Security Group - SSG) કવર હટાવવામાં આવશે.
- આ સુરક્ષા કવર વર્ષ 2000માં ફારુક અબ્દુલ્લાના સમયની સરકારમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા દ્વારા અપાયું હતું.