- દેશની આ પ્રથમ Mobile Biosafety Lab (BSL-3) નું નાસિક ખાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડૉ. ભારતી પવારે ઉદ્ઘાટન કર્યું છે.
- આ લેબ દેશના દૂર દૂરના વિસ્તારો અને વન ક્ષેત્રો સુધી પહોંચવા માટે સક્ષમ છે જેમાં Indian Council of Medical Research (ICMR) ના વૈજ્ઞાનિકો માનવ અથવા પશુઓના નમૂનાઓની તપાસ કરી શકશે.
- આ લેબ એક બસ આકારની છે જેની ડિઝાઇન ICMR અને મુંબઇ સ્થિત એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી છે.
- આ લેબની કિંમત લગભગ 25 કરોડ રુપિયા છે જેને 'આત્મનિર્ભર ભારત' હેઠળ બનાવવામાં આવી છે.