કચ્છની બે ગ્રામ પંચાયતોની પંચાયત સશક્તિકરણ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.

  • કચ્છના અંજાર તાલુકાના ભીસાર ગ્રામ પંચાયતને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર 2022 માટે જ્યારે ભૂજ તાલુકાની કુનરિયા ગ્રામ પંચાયતની નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.
  • થોડા દિવસ પહેલા જ કચ્છની ભીમાસર ગ્રામ પંચાયતને નાગરિકોને ઝડપી અને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ સર્ટિફાઇડ ગ્રામ પંચાયતનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.
  • આ તમામ પંચાયતોને 24 એપ્રિલ (પંચાયતી રાજ દિવસ)ના રોજ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
Panchayat Empowerment Award.


Post a Comment

Previous Post Next Post