કેન્દ્ર સરકાર દ્વારા મુસ્તાક જરગરને આતંકવાદી જાહેર કર્યો.

  • 1999ના કંદહાર વિમાન અપહરણ સમયે બંધક નાગરિકોને મુક્ત કરાવવાના બદલે છોડાયેલા મુસ્તાક અહમદ જરગરને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરાયો છે.
  • આ જાહેરાત UNLAWFUL ACTIVITIES (PREVENTION) ACT, 1967 / UAPA હેઠળ કરવામાં આવી છે.
  • મુસ્તાક જરગર અલ કાયદા અને જૈશ-એ-મહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવે છે તેમજ ગેરકાયદેસર સંગઠન અલ-ઉમર-મુજાહિદ્દીનનો તે સંસ્થાપક છે.
Mushtaq Jargar

Post a Comment

Previous Post Next Post