દેવસહાયમ પિલ્લાઇ પોપ દ્વારા સંત જાહેર થનાર પ્રથમ ભારતીય બન્યા.

  • પ્રથમવાર એવું બન્યું છે કે પોપ ફ્રાન્સિસ દ્વારા ભારતના સામાન્ય નાગરિકને સંત જાહેર કરાયા છે.
  • દેવસહાયમે 18મી સદીમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો જેઓ આ સમ્માન મેળવનાર પ્રથમ ભારતીય નાગરિક બન્યા છે.
  • તેઓની આ માટેની ભલામણ કોટ્ટર ડાયોસીસ, તમિલનાડુ બિશપ્સ કાઉન્સિલ અને ભારતના કેથોલિક બિશપ્સની કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.
  • પોપ ફ્રાન્સિસ દ્વારા વેટિકન ખાતે સેન્ટ પીટર્સ બેસિલિકામાં કેનોનાઇઝેશન માસ દરમિયાન બ્લેસ્ડ દેવસહાયમનું કેનોનાઇઝેશન કરીને આ સમ્માન અપાયું હતું.
  • દેવસહાયમ પિલ્લઇનો જન્મ 23 એપ્રીલ, 1712ના રોજ કન્યાકુમારી ખાતે થયો હતો તેમજ તેઓનું નિધન 14 જાન્યુઆરી, 1752ના રોજ અરલવલ્લીમોઝી ખાતે થયો હતો.
Devasahayam Pillai became the first Indian to be declared a saint by the Pope.

Post a Comment

Previous Post Next Post